Sunday, June 7, 2009

સાસરે વળાવતી દીકરીને....

સાસરે વળાવતી દીકરીને કાન માં એક વાત જરુર થી કહેશો.
"કે હે મારી દીકરી ,આજે તને પારકા ઘરે મોકલવતા મારુ હ્રદય કાંપે છે, કે એ લોકો તને સાચવશે કે નહી.
દીકરી, જેટલુ સહન થાય એટ્લુ કરજે, પણ જો ન સહન થાય એવુ થઈ જાય તો ક્યારેય પણ પહેલા નાં નિયમો યાદ ન રાખતી અને મ્રુત્યુ નો સહારો ન લેતી.આ ઘર તારુ જ છે અને આના દરવાજા હંમેશા તારી માટે ખુલ્લા છે.આવી જાજે અમે તને એટલો જ પ્રેમ આપશું.


નીતા કોટેચા

No comments:

Post a Comment