દિવાળી આવે અમાસ ની રાતે, તો એ અમાસ આપણે ઉજવીયે, પણ જો ઘરમાં કોઇ મરણપથારીએ હોય તો એ જ અમાસ આપણને ભારી લાગે॥એવુ કેમ?કેમ દર વખતે આપણે જ નિયમ બદ્લાવતા હોઈયે છીયે..
નીતા કોટેચા
No comments:
Post a Comment