Sunday, June 7, 2009

બદલાતા નિયમો

દિવાળી આવે અમાસ ની રાતે, તો એ અમાસ આપણે ઉજવીયે, પણ જો ઘરમાં કોઇ મરણપથારીએ હોય તો એ જ અમાસ આપણને ભારી લાગે॥એવુ કેમ?કેમ દર વખતે આપણે જ નિયમ બદ્લાવતા હોઈયે છીયે..


નીતા કોટેચા

No comments:

Post a Comment