પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છેકે ક્યારેક તો એ સુધરશે..પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..
નીતા કોટેચા
No comments:
Post a Comment