કોઈ વ્યક્તી એમ કહે કે મારા માં કોઇ ખરાબ આદત નથી તો સમજવુ કે અથવા એની પાસે પૈસા નથી અથવા એને મોકો નથી મલ્યો..નહી તો આ તો કોલસા ની ખાણ છે..કોઈ કાળુ થયા વગર રહેતુ જ નથી..અને જો સાચ્ચે જ કોઇ રહી ગયુ હોય તો મારા વંદન છે એમને....
કારણકે વ્યક્તી સમુહ માં અલગ હોય છે અને એકલો હોય ત્યારે અલગ હોય છે..
નીતા કોટેચા
No comments:
Post a Comment