Sunday, June 7, 2009

આપણી જીત શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે.

બહુ વખત મને વકત્રુત્વ ની સ્પર્ધા માં જજ બનીને જાવાનં સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે..જ્યારે એક પ્રતિસ્પર્ધી બોલતો હોય ત્યારે એને હુ સાંભળતી હોવ.પણ બીજા પ્રતિસ્પર્ધી ઓ ને હુ વાંચતી હોવ,ત્યારે મે દર વખતે એક વાત જોઈ છે કે જો બોલવા વાળો પ્રતિસ્પર્ધી કાંઇક ભુલી જાય તો બાકીનાં બેઠેલા બધા પ્રતિસ્પર્ધી ઓ નાં ચહેરા પર ખુશી છવાઈ જાય..
આપણી જીત ની ઇચ્છા રાખવી કોઇ ગુન્હો નથી॥પણ શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે...


નીતા કોટેચા

No comments:

Post a Comment