ભીખારી ને, એક સમય નું, ભોજન આપતા જીવ ન ચાલે,કુટુંબ માં કોઈ ભુખ્યુ સુઈ ગયુ હોય એની તો સાહેબ ને, ખબર પણ ન હોય..મિત્ર ને તકલીફ આવી ખબર પડે તો ધીરે ધીરે દુર થતા જાય કે પાછુ કાંઇ માંગશે તો....પણ શેરમાર્કીટ માં રોજનાં કેટ કેટલા ગુમાવીને બહાર આવે ૩.૩૦ વાગે, ત્યારે પાછા કોલર કડક રાખે કે એમાં શુ? કાલે પાછા કમાઈ લઈશ. આ તો ધંધો છે..
નીતા કોટેચા
Sunday, June 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment