દુનીયા માં બધા એક બીજા ને સલાહ આપતા હોય છે કે સ્વાર્થી ન થવાય।પણ દુનીયા આખી માં થી એક વ્યક્તી મને એવો બતાવો કે જેનામાં સ્વાર્થ ન હોય અને જ સ્વાર્થી ન હોય।એ દુનીયા માં હુ પણ આવી ગઈ.તો બધાને ખબર છે કે, પોતે પણ સ્વાર્થી છે તો શું કામ બીજાને સલાહ આપતા હશે????
નીતા કોટેચા
Sunday, June 7, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment