Sunday, June 7, 2009

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..ભણતર ઇંગ્લેડ માં થયું છે..વિચારી ને જુઓ જરા કે,એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...

નીતા કોટેચા

No comments:

Post a Comment